The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Monday, March 27
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » પાતળા હોવાનો અર્થ હેલ્ધી હોવું નથી, શરીરનું વજન અને સાઈઝથી જાણો તમે કેટલા સ્વસ્થ છો
Health

પાતળા હોવાનો અર્થ હેલ્ધી હોવું નથી, શરીરનું વજન અને સાઈઝથી જાણો તમે કેટલા સ્વસ્થ છો

The Gujju MotivationBy The Gujju Motivation04/20/2022No Comments

કોઇ પાતળા વ્યક્તિને જોઈને તમને ઘણીવાર એવું લાગતું હશે કે આ કેટલો લકી છે. જો તમારું વજન વધેલું છે અને એ માટે તમે ઘણી મહેનત કરો છો તો તો આ વાત વધુ લાગી આવે છે. પણ શું તમે જાણો છો કે પાતળું હોવું એ સ્વસ્થ હોવાની નિશાની નથી અને ન ફક્ત થોડું વધેલું વજન અનફિટ હોવાની નિશાની છે.

વજનનું અસંતુલન અને શરીર પર તેની અસર એ અસલી સમસ્યાનું મૂળ છે. મતલબ કે પાતળા લોકોને પણ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ અને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. આખરે એવું તો શું કારણ છે કે એક વ્યક્તિ ચીઝથી ભરેલું જંક ફૂડ ખાધા પછી પણ પાતળો રહે છે અને બીજી બિચારી વ્યક્તિનું વજન અડધી રોટલીમાં પણ વધી જાય છે. આ મેટાબોલિઝમનો જાદુ છે.

એવું બની શકે છે કે કોઈ વ્યક્તિને કુદરતી સારા મેટાબોલિઝમની ભેટ પ્રાકૃતિક રીતે મળી હોય પરંતુ જો થોડી મહેનત કરવામાં આવે તો તમે તમારા મેટાબોલિઝમને પણ નિયંત્રિત કરી શકો છો. તે બધું તમારા શરીરમાં મસલ્સ માત્રા પર આધારિત છે અને રેસિસ્ટન્સ ટ્રેનિંગ અથવા સ્પેશિયલ વર્કઆઉટ દ્વારા તમે શરીરમાં સ્નાયુઓની માત્રામાં વધારો કરી શકો છો. તેવી જ રીતે, વર્કઆઉટ દ્વારા, તમે સારી માત્રામાં કેલરી પણ બર્ન કરી શકો છો.

ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમારા વજનને સંતુલિત રાખવામાં. પરંતુ આનો અર્થ એ નથી કે જો પાતળા વ્યક્તિ પોષણયુક્ત ખોરાક ન ખાય તો પણ તે સ્વસ્થ જ રહેશે. તેનો મેટાબોલિઝમ રેટ હંમેશા તેની સાથે રહેશે. આવું નથી થતું. જો કોઈ પાતળો વ્યક્તિ પુષ્કળ જંક ફૂડ ખાવા છતાં પાતળો રહે છે, તો પણ તેના શરીરને જંક ફૂડ વધારે ખાવાથી થતા તમામ નુકસાનો થઈ રહ્યા છે. એ જ રીતે જમ્યા પછી તરત સુઈ જવું, કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી વગર રહેવું, મોબાઈલ, ટીવી જોતા જોતા ખાવું વગેરે આદતો પાતળા લોકો માટે પણ નુકશાનકારક જ હોય છે.

એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટીની જરૂર ફક્ત વજન ઘટાડવા માટે જ નથી હોતી. વજનને સંતુલિત રાખવા અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે પણ એક્સરસાઇઝ જરૂરી હોય છે.

તમે પાતળા હોવ કે જાડા, તમારો આહાર તમારા શરીર પ્રમાણે હોવો જોઈએ. શાક, રોટલી, ભાત, દાળ, સલાડ, રાયતા વગેરે ધરાવતી સામાન્ય ભારતીય થાળી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે માંસાહારી છો તો સીફૂડ અને ઈંડા પણ ફાયદાકારક હોઈ શકે છે. મેટાબોલિઝમનો દર સારો બનાવવા માટે ખોરાક ઉપરાંત પૂરતી ઊંઘ લેવી, પુષ્કળ પાણી પીવું, દારૂ અને સિગારેટ વગેરેથી દૂર રહેવું પણ જરૂરી છે.

Post Views: 181
Share. Facebook Telegram WhatsApp
Previous Articleએક ફેમિલીએ લગ્નની કંકોત્રીમાં લખાવ્યું કંઈક એવું, કે બીજેપી વાળા થઈ જશે ઊંચા નીચા
Next Article વાસ્તુશાસ્ત્ર અનુસાર સુખ સમૃદ્ધિ માટે ઘરમાં અહીંયા લગાવો નવા વર્ષનું કેલેન્ડર

Related Posts

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

By The Gujju Motivation

આ નટ્સનું રોજ સેવન કરવાથી વધે છે શરીરની ઇમ્યુનિટી, ઘણા ખતરનાક રોગોમાં પણ છે લાભદાયક

By The Gujju Motivation

ઉઘાડા પગે ચાલવું સ્વાસ્થ્ય માટે ગુણકારી કે નુકસાનકારક? જાણો ચોંકાવી દે તેવી વાતો

By The Gujju Motivation

રોજ રાત્રે એક જ સમયે ખુલી જાય છે આંખ, જાણો કારણ અને અસર

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.