The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Sunday, March 19
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » સોખડા હરિધામમાં ગુણાતીતા સ્વામીનું થયું હતું અચાનક મૃત્યુ, હવે પોસ્ટમોર્ટમમાં આવી નવાઈ લાગે તેવી બાબતો
Gujrat

સોખડા હરિધામમાં ગુણાતીતા સ્વામીનું થયું હતું અચાનક મૃત્યુ, હવે પોસ્ટમોર્ટમમાં આવી નવાઈ લાગે તેવી બાબતો

The Gujju MotivationBy The Gujju Motivation05/08/2022No Comments

ગુજરાતમાં હાલ સોખડાધામના સંતોના રહસ્ય અને વિવાદ અને રહસ્યો સમયની સાથે વધુને વધુ જટિલ બનતા જાય છે. આપણને બધાને જ ખબર છે કે જ્યાર થી સોખડાધામના મહંત શ્રી હરિ પ્રસાદ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા છે, એ પછીથી મંદિરનાં મહંત પદને લઈને પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. હાલમાં જ પ્રબોધસ્વામી સંતો અને સાંખ્યયોગી મહિલાઓએ હરિધામમાં થી વિદાય લીધી છે. અને એ પછીથી ઘણા બધા વિવાદો શરૂ થયા છે.

હજી આ બધી ઘટનાઓ તો ચાલુ જ હતી એવામાં આ એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયમા ભારે ઓહાપોહ પછી ગયો છે. વાત જાણે એમ છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. પણ એ દરમિયાન અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. સ્વામીના મૃત્યુ અંગે કેટલાક હરિભક્તોએ તપાસની માંગ કરી હતી.

હવે એક સમાચારમાં જાણવા મળ્યું છે કે,ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં એ વાત પરથી પડદો ઉઠ્યો છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે બધાની સામે એ પ્રશ્ન ઉભો થયો છે કે આ આત્મહત્યા છે કે પછી હત્યા?

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલો મોટો ખુલાસો થયા બાદ પોલીસે રિપોર્ટના આધારે નવેસરથી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે પોલીસે કરેલા પંચનામાંમાં સ્વામીના ગળાના ભાગમાં ત્રણ નિશાન દેખાતા હતા

હવે સ્વામીના ગળાના  ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા  કરવા ઉલ્લેખ કરાયો હતો. આ સાથે એ સવાલ પણ ઉભો થયો હતો કે ગળાના ભાગેના નિશાન ક્યાંક અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી ને.

સંતો અને હરિભક્તોને ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મોત અંગે સવાલો થઈ રહ્યા છે.ગુણાતીત સ્વામી એકદમ સ્વસ્થ હતા. અને એટલે જ એમનું આમ અચાનક મૃત્યુ થયું એટલે હરિભક્તોને શંકા ગઈ અને ત્યારબાદ પોલીસને જાણ કરતા જ ગુણાતીત સ્વામીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

Post Views: 118
Share. Facebook Telegram WhatsApp
Previous Articleઅમદાવાદના મેયર હજી રહે છે એમના ચાલીવાળા ઘરમાં જ, ભવ્ય બંગલામાં રહેવાની પાડી દીધી ના
Next Article ઈંડુ શાકાહારી છે કે માંસાહારી? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો સાચો જવાબ, જાણીને તમને લાગશે ભારે નવાઈ

Related Posts

અમદાવાદના જય ભોલે ગ્રુપે અંબાજી માતાને સુવર્ણ પાદુકા ભેટ ધરી

By The Gujju Motivation

ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે રહી હિટ, કરી નાખી આટલી કમાણી

By The Gujju Motivation

ફિલ્મ રીલીઝમાં મહ્ત્વનો રોલ ભજવે છે સેન્સર બોર્ડ, જાણો ક્યાં આધારે મળે છે પ્રમાણપત્ર

By The Gujju Motivation

આ છે સ્વતંત્રતા સંગ્રામના પાંચ મહાનાયક, ભારતને અંગ્રેજીની ગુલામીમાંથી કરાવ્યું આઝાદ

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.