The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Thursday, March 30
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » ભારતે નિભાવી પડોશી હોવાની ફરજ, શ્રીલંકાને આપી 300 કરોડની માનવીય મદદ, જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ઝઝૂમી રહ્યુ છે શ્રીલંકા
Word

ભારતે નિભાવી પડોશી હોવાની ફરજ, શ્રીલંકાને આપી 300 કરોડની માનવીય મદદ, જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ઝઝૂમી રહ્યુ છે શ્રીલંકા

The Gujju MotivationBy The Gujju Motivation06/25/2022No Comments

ભારતે શુક્રવારે શ્રીલંકાને માનવીય મદદનો એક મોટો જથ્થો સોંપ્યો. એની કિંમત શ્રીલંકાના રૂપિયામાં 300 કરોડથી વધુ છે. આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં જરૂરી ચીજવસ્તુઓની ભારે અછત છે. આ માલ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે પાસેથી પ્રાપ્ત થયો હતો, જેમાં આરોગ્ય પ્રધાન કેહલિયા રામબુકવેલા, વેપાર પ્રધાન નલિન ફર્નાન્ડો અને સંસદના અન્ય સભ્યોએ મદદ કરી હતી.

આ જથ્થામાં ભારતીયો તરફથી દાન આપવામાં આવેલા 14,700 મેટ્રિક ટન ચોખા, 250 મેટ્રિક ટન મિલ્ક પાઉડર, 38 મેટ્રિક ટન દવાઓ વગેરે છે. ભારતીય ઉચ્ચાયુક્તએ કહ્યું કે માનવીય મદદ ભારત અને શ્રીલંકાના લોકોના અંદરોઅંદરના લગાવ અને શ્રીલંકાના લોકોની ભલાઈ માટે એમની ચિંતાનું પ્રતીક છે.

જલ્દી જ શ્રીલંકા સરકાર આ સામાન જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે. ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિનય કવાત્રાના નેતૃત્વ હેઠળના અધિકારીઓના પ્રતિનિધિમંડળના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંહને મળ્યાના એક દિવસ પછી આ મદદ સોંપવામાં આવી છે

Post Views: 26
Share. Facebook Telegram WhatsApp
Previous Articleપાખીને ફરી મળશે પ્રેમમાં દગો, રાખી દવે આપશે કિંજલ સાથે જોડાયેલી બેડ ન્યૂઝ
Next Article જગન્નાથ રથયાત્રામાં થવું છે સામેલ તો આઈઆરસીટીસી આપી રહ્યું છે શાનદાર ટુર પેકેજ

Related Posts

યુપીના આ ગામની ખૂબ થઈ રહી છે ચર્ચા, કારણ જાણીને તમને લાગશે નવાઈ

By The Gujju Motivation

37000 ફૂટની ઊંચાઈ પર ઉડતા વિમાનમાં સુઈ ગયા પાયલટ, લેન્ડિંગ મિસ, જાણો પછી શું થયું

By The Gujju Motivation

વેચાવા જઈ રહી છે દેશની સૌથી પહેલી સરકારી 5 સ્ટાર હોટલ, નહેરુએ જાતે કરાવ્યું હતું નિર્માણ

By The Gujju Motivation

ભારતીય વૈજ્ઞાનિકોએ કરી કમાલ, બનાવી ખારા પાણીથી ચાલતી લાલટેન, જાણો એની ખાસિયત

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.