The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Sunday, March 19
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » વિરાટ અને ધોનીએ ચાર વર્ષ પહેલાં જ જણાવી દીધી હતી આ સમસ્યા, બીસીસીઆઈ હજી સુધી નથી કરી શકી સમાધાન
sports

વિરાટ અને ધોનીએ ચાર વર્ષ પહેલાં જ જણાવી દીધી હતી આ સમસ્યા, બીસીસીઆઈ હજી સુધી નથી કરી શકી સમાધાન

The Gujju MotivationBy The Gujju Motivation04/29/2022Updated:05/26/2022No Comments
BCCI

મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી મહાનતમ કેપટનમાં સામેલ છે. એમને લાંબા સમય સુધી ટિમ ઇન્ડિયાની કમાંન સાંભળી. કેપટનશિપ છોડ્યા બાદ પણ ધોની ભારત માટે રમ્યા અને વિરાટ સાથે મળીને ભારતીય ક્રિકેટને સંભાળી. આ બન્ને ખેલાડીઓએ મેદાનમાં ભારતને મેચ જીતાડવાથી લઈને યુવા ખેલાડીઓના સિલેક્શન અને બીસીસીઆઈની સામે ખેલાડીઓની સમસ્યા મુકવા સુધીની દરેક વાતમાં ભાગીદારી કરી. એવી જ એક બાબત વિશે વિનોદરાયે પોતાની બુકમાં ખુલાસો કર્યો છે. એમને જણાવ્યું કે ધોની અને વિરાટે 2017માં જ વર્કલોડની સમસ્યા જણાવી દીધી હતી પણ હજી સુધી એનું સમાધાન નથી થયું

વિનોદ રાય તેમના પુસ્તક “Not Just A Night Watchman: My Innings in the BCCI” માં ઘણા કિસ્સાની ચર્ચા કરવામાં આવી છે. એમાં વિરાટ અને ધોની સાથેની આ મુલાકાતનો એક કિસ્સો પણ છે, જેમાં બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને લગતી ઘણી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.

વિનોદ રાયે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે આ મીટિંગ 31 ઓક્ટોબર 2017ના રોજ નવી દિલ્હીની ITC મૌર્ય હોટલમાં થઈ હતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ વર્કલોડનો મુદ્દો ઉઠાવ્યો હતો. 2016માં ભારતીય ખેલાડીઓએ 232 દિવસ સુધી મેચ રમી હતી. આ પછી આઈપીએલમાં પણ બે મહિના સુધી ક્રિકેટ રહી હતી. આ સિવાય ખેલાડીઓના કોન્ટ્રાક્ટ, વળતર અને તેમના પરિવારના વિદેશ પ્રવાસમાં રહેવા અંગે ચર્ચા થઈ હતી. વિનોદ રાયે એમ પણ કહ્યું છે કે ભારતીય ખેલાડીઓનો પગાર ઘણો વધારે છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર સમસ્યાઓ હતી જેનું સમાધાન કરવામાં આવ્યું છે.

વિરાટ અને ધોની સાથેની મિટિંગ બાદ વિનોદ રાયના નેતૃત્વમાં બીસીસીઆઈએ ઘણા ફેરફારો કર્યા હતા. વાર્ષિક કરારને ચાર ભાગો A+, A, B અને Cમાં વહેંચવામાં આવ્યો હતો. A+ કેટેગરીના ખેલાડીઓને 8 કરોડ રૂપિયા, A કેટેગરીમાં 7 કરોડ રૂપિયા, B કેટેગરીમાં 5 કરોડ રૂપિયા અને C કેટેગરીમાં 3 કરોડ રૂપિયા ફી ચૂકવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. BCCI નાણા સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ દરખાસ્તોનો સારો પ્રતિસાદ આપ્યો હતો, પરંતુ કેટલીક બાબતો અટકી જવાને કારણે તાત્કાલિક નિર્ણય લઈ શકાયો ન હતો.

મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ આનો ફાયદો મળ્યો અને BCCIએ પૂર્વ મહિલા ક્રિકેટરોના પેન્શનમાં વધારો કર્યો. પહેલા આ પેન્શન 15,000 રૂપિયા પ્રતિ માસ હતું, જે વધારીને 22,500 રૂપિયા કરવામાં આવ્યું છે

Post Views: 33
Share. Facebook Telegram WhatsApp
Previous Articleપીપળાનું વૃક્ષ પૂજનીય હોવા છતાં ઘરે ઉગાડવું હોય છે અશુભ, જાણો કારણ
Next Article ભારતના પૂર્વ કેપટને કર્યા દિનેશ કાર્તિકના વખાણ, કહ્યું કે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવા જોઈએ.

Related Posts

યુપીના આ ગામની ખૂબ થઈ રહી છે ચર્ચા, કારણ જાણીને તમને લાગશે નવાઈ

By The Gujju Motivation

37000 ફૂટની ઊંચાઈ પર ઉડતા વિમાનમાં સુઈ ગયા પાયલટ, લેન્ડિંગ મિસ, જાણો પછી શું થયું

By The Gujju Motivation

વેચાવા જઈ રહી છે દેશની સૌથી પહેલી સરકારી 5 સ્ટાર હોટલ, નહેરુએ જાતે કરાવ્યું હતું નિર્માણ

By The Gujju Motivation

કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ થયેલી 14 વર્ષની એથલીટ અનાહત સિંહ વિશે જાણી લો આ વાત

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.