The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Sunday, March 19
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » ભગવાન વિષ્ણુની આ ફૂલ ચડાવીને કરો પૂજા, પુરી થશે બધી મનોકામના જુવો
Religious

ભગવાન વિષ્ણુની આ ફૂલ ચડાવીને કરો પૂજા, પુરી થશે બધી મનોકામના જુવો

The Gujju MotivationBy The Gujju Motivation04/26/2022No Comments

હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરતી વખતે એમને ફૂલ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનને એમના પ્રિય ફૂલ ચડાવવાથી એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. માન્યતા છે લે ભગવાનને ફૂલ અર્પિત કરતી વખતે પણ અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણી લઈએ ભગવાન વિષ્ણુને ક્યાં ફૂલ અર્પિત કરવાથી ફળ મળે છે

ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુને કદંબનું ફૂલ ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે શ્રી હરિ વિષ્ણુને કદંબનું પુષ્પ ચડાવવાથી એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કદંબના ફૂલને લઈને એ પણ માન્યતા છે કે ભગવાનનું પૂજન આ ફૂલોથી કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી યમરાજના કષ્ટોનો સામનો નથી કરવો પડતો. સાથે જ વિષ્ણુ ભગવાન એમની કામનાઓ પુરી કરે છે
માન્યતા છે કે ગુલાબના ફુલથી વિષ્ણુજીની પૂજા કરવાથી શ્રી હરિની સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તો સફેદ અને લાલ કરેણના ફૂલોથી પૂજન કરવાથી પણ ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એ સાથે જ અગત્સ્ય પુષ્પથી નારાયણનું પૂજન કરવું પણ શુભ માનવામાં આવે છે.

શ્રી હરીને રોજ તુલસી પત્ર અર્પિત કરવાથી દસ હજાર જન્મ સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય તુલસીના પાન તોડવા ન જોઈએ. એ સિવાય એકાદશીના દિવસે શમી પત્રથી પૂજન કરવાથી યમરાજના ભયાનક માર્ગને સુગમતાથી પાર કરી લે છે

માન્યતા છે કે પીળા અને લાલ કમળના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શ્વેત દીપમાં સ્થાન મળે છે. તો કહેવાય છે કે બકુલ અને અશોકના પુષ્પોથી પૂજન કરવાથી શોક રહિત રહે છે. ચંપક પુષ્પથી વિષ્ણુજીની પૂજા કરવાથી લોકોને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. તો સ્વર્ણથી બનેલા કેતકી પુષ્પ ભગવાનને ચડાવવાથી કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે.

આ સિવાય જો અન્ય દેવી દેવતાઓની વાત કરીએ તો શ્રી ગણેશજીને જાસૂદનું ફૂલ પ્રિય છે તો શંકર ભગવાનને ધતુરાનું ફૂલ ચડાવવામાં આવે છે. જયરર માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવવામાં આવે છે. તો હનુમાનજીને તમે તમારી મરજી મુજબ કોઈપણ ફૂલ ચડાવી શકો છો.

Post Views: 114
Share. Facebook Telegram WhatsApp
Previous Articleબ્રેઈન ડેડ દર્દીના શરીરમાં ડુક્કરની કીડની લગાવી, જાણો શા માટે ડોક્ટરોએ કર્યું આવું
Next Article ભગવાન જગન્નાથના બાહુબલી બોડીગાર્ડ, એમની આગળ ફીકી લાગશે બોલિવુડના હીરોની બોડી

Related Posts

આ ત્રણ રાશિના જાતકો પર હંમેશા રહે છે બાપ્પાની કૃપા, કોઈ કામમાં નથી આવતું અડચણ

By The Gujju Motivation

ક્યાંક બરબાદીની દિશામાં તો નથી ખુલતોને તમારા ઘરનો દરવાજો, જાણો શુ કહે છે વાસ્તુશાસ્ત્ર

By The Gujju Motivation

ઘરે કરી રહ્યા છો ગણપતિ સ્થાપના, તો આ રીતે સજાવો ગણેશજીનું મંદિર

By The Gujju Motivation

પૂજામાં આસનનું શુ છે મહત્વ? ભૂલથી પણ ન કરતા આવી ભૂલ

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.